post-image
આજની તારીખ

સરદાર પટેલ એટલે?

સરદાર હોવું એટલે?સરદાર હોવું એટલે પત્નીનાં મોતનો તાર વાંચ્યા બાદ પણ ફરજ પર તૈનાત રહેવું એ. સરદાર હોવું એટલે?જ્યાં સુધી તમે સંમત ન થાવ ત્યાં સુધી કોઇની પણ વાતમાં ન આવવું એ.પછી એ વાત કહેનારનું નામ ભલે મોહનદાસ કરમચંદ ગાંધી હોય… સરદાર હોવું એટલે?...
post-image
કવિતા

રક્ત ટપકતી સો સો ઝોળી (ઝવેરચંદ મેઘાણી)

યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે તેમાં એક લાશ હજુ કોઈએ ઓળખી નથી એટલે એમનેમ પડી છે. એ પણ કોઈ માતાનો લાડકવાયો છે એ વ્યથા આ કાવ્યનું સંવેદનકેન્દ્ર બને છે. રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં...
post-image
કવિતા

લાગ્યો કસુંબીનો રંગ (ઝવેરચંદ મેઘાણી)

લાગ્યો કસુંબીનો રંગ રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ.. બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ.. દુનિયાના...
post-image
કવિતા

મોર બની થનગાટ કરે (ઝવેરચંદ મેઘાણી)

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. ઘનઘોર ઝરે ચહુ ઓર,મારું મન મોર બની થનગાટ કરે. બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે. મારું મન મોર બની થનગાટ કરે. ઘર ઘરર ઘરર મેઘઘટા...
post-image
કવિતા

સૂના સમંદર ની પાળે રે (ઝવેરચંદ મેઘાણી)

(સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે અને એની પાસે જીવતો સાથી ઊભો છે. એને મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.)   સૂના સમંદરની પાળે, રે આઘા સમંદરની પાળે;ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક...
post-image
ઇતિહાસ

અયોધ્યા ઇતિહાસ

ઇતિહાસકારોના મતે, કૌશલ પ્રદેશની પ્રાચીન રાજધાની અવધ બૌદ્ધ કાળમાં અયોધ્યા અને સાકેત તરીકે ઓળખાતી હતી. અયોધ્યા મૂળ મંદિરોનું શહેર હતું. જો કે, હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલા મંદિરોના અવશેષો આજે પણ જોઇ શકાય છે. જૈન ધર્મ અનુસાર અહીં આદિનાથ સહિત 5 તીર્થંકરોનો...
post-image
ઇતિહાસ

અયોધ્યા

ભારતના પ્રાચીન શહેરોમાં અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી, અવંતિકા (ઉજ્જૈન) અને દ્વારકામાં હિન્દુ પૌરાણિક ઇતિહાસમાં પવિત્ર સપ્ત પુરીઓમાં શામેલ છે. અથર્વવેદમાં અયોધ્યાને ભગવાનનું શહેર ગણાવ્યું છે અને તેની સમૃદ્ધિની તુલના સ્વર્ગ સાથે કરવામાં આવી છે. સ્કંદપુરાણ અનુસાર, અયોધ્યા શબ્દ ‘એ’ કાર બ્રહ્મા છે,...
post-image
સાહિત્યકાર

મકરંદ દવે

મકરંદ દવે નો જન્મ ગુજરાતગોંડલ, માં ૧૩ નવેમ્બર ૧૯૨૨ના રોજ વજેશંકર દવેને ત્યાં થયો હતો. તેમનુ ઉપનામ સાંઇ હતું. તેમના લગ્ન લેખિકા કુંદનિકા કાપડીયા સાથે થયા હતા. ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે ૧૯૪૦માં રાજકોટની ધરમસિંહજી કોલેજમાં દાખલો લીધો અને ૧૯૪૨માં ભારત છોડો...
post-image
કવિતા

રીંછ એકલું ફરવા ચાલ્યું

રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ. હાડચામડાં બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું, નોતરું દેવા ખોળું તમને, આજ મુખડું દીઠું! રીંછ જાય...
post-image
સાહિત્યકાર

ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું. જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ...