post-image
સાહિત્યકાર

કવિ દલપતરામ

કવિ દલપતરામનો જન્મ ગુજરાત સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાં અમૃતબા અને ડાહ્યાભાઈ ત્રવાડી ને ત્યાં  જાન્યુઆરી ૨૧, ૧૮૨૦ના રોજ થયો હતો. ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારક કવિ દલપતરામનું નામ અગ્રગણ્યોમાં છે. પ્રાથમિક કેળવણી ત્યાંની ગામઠી શાળામાં. પિતા પાસે કુળ-પરંપરા પ્રમાણે વેદ શીખવાનો પ્રારંભ કર્યો, પરંતુ પિતાના ક્રોધી સ્વભાવને...
post-image
સાહિત્યકાર

નર્મદ

વીર કવિ નર્મદ નું પૂરું નામ તો નર્મદાશંકર લાલશંકર દવે. કદાચ જગતની કોઇ ભાષામાં કોઇ કવિના નામની આગળ “વીર” વિશેષણ નહિ હોય! નર્મદના નામ આગળ આવતું આ વિશેષણ સકારણ જ છે. તેમનો જન્મ  ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ માં જન્મ ગુજરાતના સુરતમાં થયો હતો. માતા :...
post-image
સાહિત્યકાર

નરસિંહ મહેતા

નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી...
post-image
આજની તારીખ

અષાઢી બીજ

હિન્દૂ તારિખયા પ્રમાણે અષાઢ માસ ના શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ. આ તહેવારને રથયાત્રા અથવા રથ તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવારનું મુખ્ય કેન્દ્ર જગન્નાથ પુરી મંદિર છે, જગન્નાથ મંદિર ચાર હિન્દૂ તીર્થસ્થાનોમાંનું એક છે જે ચાર યાત્રાધામો તરીકે ઓળખાય છે, જે...
post-image
ચાલીસા પ્રાર્થના

બજરંગ બાણ

༺༺༺ દોહા ༻༻༻ નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે, વિનય કરૈં સનમાન।તેહિ કે કારજ સકલ શુભ, સિદ્ધ કરેં હનુમાન॥ ༺༺༺ ચૌપાઈ ༻༻༻ જય હનુમંત સંત હિતકારી। સુન લીજૈ પ્રભુ અરજ હમારી॥જન કે કાજ બિલમ્બ ન કીજૈ। આતુર દૌરિ મહાસુખ દીજૈ॥ જૈસે કૂદી સિન્ધુ મહિ પારા। સુરસા...
post-image
આજની તારીખ

ભીમ અગિયારસ

ચાલો જાણીએ ભીમ અગિયારસ વિશે જેઠ મહિનાની શુક્લ પક્ષની અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ અગીયારસને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ઘણા લોકો ખોરાકની સાથે જળનો પણ ત્યાગ કરે છે. આ દિવસ ને પાંડવા એકાદશી કહેવામાં પણ આવે...
post-image
ઇતિહાસ

હમ્પી

હમ્પી શબ્દ મૂળ જૂની કન્નડ ભાષાના શબ્દ પમ્પા પરથી પ્રચલિત થયો છે જેનો અર્થ મહાન અથવા મોટું એવો થાય છે. હમ્પી, જેને હમ્પી ખાતેના સ્મારકોના જૂથ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ છે, જે પૂર્વ-મધ્ય કર્ણાટક, ભારત સ્થિત છે. હમ્પી...
post-image
આજની તારીખ ઇતિહાસ

મહારાણા પ્રતાપ

મહારાણા પ્રતાપ મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો. એમનો...
post-image
ઇતિહાસ

આગ્રાનો કિલ્લો

આગ્રા નો કિલ્લો એક યૂનેસ્કો ઘોષિત વિશ્વ ધરોહર સ્થળ છે.જે ભારત ના ઉત્તર પ્રદેશ રાજ્ય ના આગ્રા શહેરમાં સ્થિત છે. આને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે. આના લગભગ ૨.૫ કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં જ, વિશ્વ પ્રસિદ્ધ સ્મારક તાજ મહલ સ્થિત છે. ભારતના મુઘલ બાદશાહ બાબર,...
post-image
હાલરડાં

શિવાજીનું હાલરડું

માતા જીજાબાઈ પોતાના શૂરવીર પુત્ર શિવાજીને સંભળાવેલ વીરતા ભરેલ હાલરડાં માંથી એક છે. આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ બાળુડા ને માત હિંચોળે ઘણણણ ડુંગરા બોલે ! શિવાજીને નીંદરૂ ના’વે, માતા જીજીબાઈ ઝૂલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત માતાજીને મુખ જે...